ડેન્ગ્યું તાવ ( Dengue Fever ) એક અત્યંત ચેપી રોગ છે.તેને હાડકાભંગનો રોગ પણ કહે છે.આ રોગ મચ્છર કરડવાથી થાય છે.ઉષ્ણકટિબંધીય અને ઉપ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં તે ઝડપથી પ્રસરે છે.
કેટલાક કિસ્સાઓ આ ડેન્ગ્યું તાવ લોહીની દિશાઓમાં પ્રવેશી જાય છે.જેથી:
ડેન્ગ્યું તાવ મચ્છરોની વિવિધ પ્રજાતિઓ જેવી કે જિનસ એન્ડીસ,ઈજિપ્તી સ્ત્રી પ્રજાતિ દ્વારા ફેલાય છે.નબળા કે મધ્યમ ડેન્ગ્યુંના ઉપચાર માટે જલીકરણ દ્વારા મૌખિક અથવા નસમાં સીધી રીતે પ્રવેશ કરે છે.ગંભીર ડેન્ગ્યું લોહીના મિશ્રણ દ્વારા નસમાં પ્રવાહી સાથે ભળે છે.
સંદર્ભ: www.aiims.edu
www.nvbdcp.gov
dengue.pitb.gov.pk
www.cdc.gov
www.who.int
www.mohfw.noic.in
સામાન્ય રીતે ડેન્ગ્યુંના વાઇરસ ૪-૭ દિવસ આસપાસ ફેલાય છે અને 3-૧૪ દિવસમાં તે ઈંડાનું સેવન કરીને ફેલાવે છે.
ડેન્ગ્યુંના આ લક્ષણો છે:
૧.અચાનક તાવ આવવો.
૨.માથાનો દુ:ખાવો(સામાન્ય રીતે આંખો દુખવી)]
૩.સ્નાયુ અને સાંધામાં દુખાવો.
૪.શરીર પર ફોલ્લી થવી.
૫.ઠંડી લાગવી.
૬.ચામડી લાલ રંગની થવી.
૭.ચહેરો નિસ્તેજ થવો.
૮.ભૂખ ન લાગવી.
૯.ગળામાં પીડા થવી.
૧૦.તમારા પેઢામાંથી લોહી નીકળે,પેશાબમાં લોહી નીકળે,નાકમાંથી લોહી નીકળે વગેરે.
સંદર્ભ: www.nhs.uk
ડેન્ગ્યું સામાન્ય રીતે એન્ડીસ ઈજીપ્તિ નામના મચ્છર કરડવાથી થાય છે.જે એક ચેપી મચ્છર છે.સામાન્ય આ મચ્છર દિવસે કરડે છે. તો વળી ભાગ્યે જ કોઈ વાર રાત્રે કરડે છે.ડેન્ગ્યું તાવને કુટુંબ વાઇરસ અને એક આરએનએ વાઇરસ તરીકે ઓળખવામાંઆવેછે. આ વાઇરસની ચાર જાત આ પ્રમાણે છે.
૧.ડીઈએનવી-૧
૨.ડીઈએનવી-૨
૩.ડીઈએનવી-૩
૪.ડીઈએનવી-૪
આ ડેન્ગ્યું વાઇરસનું પ્રસારણ એકચક્ર બનાવે છે.જે એક માનવને કરડીને બીજા માનવને પણ ચેપ લગાડે છે અને પોતાનું ચક્ર ચાલુ રાખે છે.
સંદર્ભ: www.nhs.uk
www.who.int
આ તાવનું નિદાન તાવની વધ-ધટના બે તારણો પર આધારિત છે.
સુક્ષ્મદર્શક પરીક્ષણ: લેબોરેટરી તપાસ પરથી શોધી શકાય છે કે નીચા પ્લેટનેટ અને ચયાપચાયની પ્રક્રિયામાં અનુસરણ કરીને સફેદ રક્તકણોની સંખ્યાને સરખી કરી શકાય.પિત્તાશયમાં જોડેલા કણો સામાન્ય રીતે મૂલ્યાંકિત સ્તર(એએસટી અને એએલટી)અને નીચા પ્લેટનેટસ તથા સફેદ રક્તકોષો સાથે સંકળાયેલા છે.
ઝડપી નિદાન પરીક્ષણ: ડેન્ગ્યું ઝડપી પરીક્ષણ ખાસ વિરોધી ડેન્ગ્યું આઈજીજી અને આઈજી એમ પ્રતિદ્રવ્યો શોધવા માટે એક ઉત્તમ પદ્ધતિ પૂરી પડે છે. આજીજી પ્રતિદ્રવ્યો ઊંચા દબાણની હાજરી દ્વારા આઈજીએમ પ્રતિદ્રવ્યોની શોધ સાથે દખલ કરતા નથી.ખૂબ પ્રોટીન મિશ્રિત કરીને ડેન્ગ્યુંનું પરીક્ષણ કરવા માટે ચારેય ડેન્ગ્યુંના પ્રકાર શોધવા માટે સક્ષમ છે.
સંદર્ભ: www.who.int
હાલમાં,આ રીતે ડેન્ગ્યુંની સારવાર આપવામાં આવે છે.દુ:ખાવામાંથી રાહત મેળવવા માટે અને રક્તસ્ત્રાવ અટકાવવા પેરાસીટામોલ અને એસ્પિરીન જેવી દવાઓ આપી શકો છો.સ્વચ્છ પથારીમાં આરામ કરો અને પ્રવાહી ખોરાક વધુ પ્રમાણમાં લો. ૩-૫ દિવસ બાદ પરિસ્થિતિઓમાં સુધારો ન જણાય તો પછી તબીબી સલાહ લેવી જોઈએ.
સંદર્ભ: www.nvbdcp.gov.in
www.who.int
સખત ડેન્ગ્યુંનો ભોગ બનેલ વ્યક્તિ ડેન્ગ્યું તરીકે ઓળખાય તો તેની પરિસ્થિતિ ગંભીર અને સંભવિત પણે તેના જીવન પર જોખમ આવી શકે છે.પરંતુ પહેલાના ડેન્ગ્યુંનો સંક્રમણ ઈતિહાસ હતો અને તે મુખ્ય જોખમી પરિબળ હોવાની બાબત સ્પષ્ટ છે.આમ,આ બાબત સામાન્ય રીતે સામાન્ય નથી.બીજી જટિલતા ગંભીર ડેન્ગ્યું થયેલા લોકોના લોહીના દબાણમાં અચાનક તીવ્ર ઘટાડાનો અનુભવ કરે છે. આ ડેન્ગ્યુંના આઘાત તરીકે ઓળખાય છે.જેમાં ડેન્ગ્યુંના લક્ષણોનો સમાવેશ થાય છે.જે આઘાતજનક છે.
સંદર્ભ: www.nhs.uk
હજુ સુધી ડેન્ગ્યું અટકાવવા માટે કોઈ રસી શોધાય નથી. આ રોગથી બચવા માટે શ્રેષ્ઠ રસ્તો મચ્છરને કરડતા અટકાવી શકાય.
સંદર્ભ: www.nhs.uk